ગરવા ગઢ ગિરનારના ૫૫ હજાર પગથિયા ઉપર બિરાજતા જગત જનની મા જગદંબાના દર્શનનો લ્હાવો લેવા હવે રોપ વે મારફત સંતો, મહંતો પણ માં અંબાના ઉંબરે પહોંચી રહ્યા છે અને ઘણા સમયથી મા અંબાના દર્શન અને પૂજન, અર્ચન કરવાની જે મહેચ્છાઓ હતી તે મનોરથ પૂર્ણ થતાં ભાવવિભોર બની રહ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસમાં બે મહામંડલેશ્વર સંતો અન્ય સંતોની સાથે મા અંબાજીના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહંત દ્વારા તેમનો ગણ તથા ગુરુવારે અગ્નિ અખાડાના હરિદ્વાર શકતીપીઠ કાલિકા મંદિરના મહંત મહા મંડલેસ્વર કૈલાશનંદજી મહારાજ સાથે સભાપતિ મૂકતાનંદજી મહારાજ પધારયા હતા અને સંતોએ ગિરનારની ટોચ પર બિરાજતા જગત જનની માં અબેની પૂજા અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. આ તકે મંદિરના મહંત તનસુખગિરિ મહારાજ, મહંત ગણપત ગીરી બાપુએ સંતોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, પૂજ્ય ભારતી બાપુ ભાવ વિભોર થઇ ગયા હતા અને મહંત તનાસુખગીરી મહારાજને ભેટી પડયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર