સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નેશનલ હાઈવે 8 ત્રણ રસ્તા તથા પોગલુના પાટીયાં ખાતે ખેડૂતો દ્વારા શાકભાજીના ઢગ રસ્તા ઉપર કરવામાં આવ્યાં હતાં.નેશનલ હાઈવે 8 પર શાકભાજી ટેલર દ્વારા ઠાલવવામાં આવતાં રોડ ઉપર શાકભાજી શાકભાજી જામની સમસ્યા ઉભી થઇ હતી. તો આ અંગે તંત્ર ને પણ જાણ હોવાથી સવારથીજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં ખેડૂતો દ્વારા પોલીસ ને થાપ આપી ટેલર દ્વારા રોડ ની વચ્ચે શાકભાજી ના ઢગ કરવામાં આવ્યાં હતાં તો તંત્ર તથા પોલીસ દ્વારા રોડ ઉપર ફેંકેલ શાકભાજી દુર કરવાં તથા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો તો પોલીસ દ્વારા નવ ખેડૂતોની અટકાયત કરવામાં આવીછે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર