Abtak Media Google News

સાબરકાંઠા ના ઇડર ના જાદર ગામેં મેળા ની શરૂઆત આવતીકાલથી શરૂઆત થાય છે જે આજે મેળા મા મોતનો કૂવો અને મોટી રાઈડો એક દિવસ અગાઉ શરૂ કરવામાં આવે છે.

જાદરની પરમિશન આવતીકાલે શરૂ થાય છે.પણ જાદર મેળાના કોન્ટ્રાકટરની મિલીભગત હોય તેવું લાગીરહયું છે.

રાઈડોની ચકાસણી વગર મેળા ને ખુલ્લું મુકાયો છે.તંત્રની કોઈ બિક નથી, અને મોતના કુવા ની સીડી જે રીતે છે તે મોટી ઘટના સર્જી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.