Abtak Media Google News

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના પડતર પ્રશ્નનો ને લઈ હિંમતનગર બગીચા વિસ્તારમાં મોટીસંખ્યામાં ભેગામળી સૂત્રોચ્ચાર કર્યા.આંગણવાડી કાર્યકર ,તેડાગર બહેનો ની પગારવધારો, કાયમિકરો જેવા પડતર પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં જિલ્લા ખાતે બહેનો ભેગામળી રેલી યોજી ડીડીઓને આવેદનપત્ર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.