દિવાળી પર્વની સૌ કોઈ પરંપરાગત ઉજવણી કરી રહ્યા છે. લોકો આનંદ ઉમંગનાં પર્વને મનાવવા થનગની રહ્યા છે. આધુનિક યુગમાં ભલે ઈલેકટ્રીક દિવડા અને બનાવટી ફુલોનાં તોરણ આવ્યા હોય તેમ છતાં માટીના દિવડા અને આસોપાલવના તોરણ વગર જાણે દિવાળી અધુરી જ લાગે ! કાલે દિવાળીનો મહાપર્વ ઉજવાશે તેમાં સૌપ્રથમ સવારે દરેક ઘરનાં દરવાજે આસોપાલવના તોરણ બંધાશે. તસવીરમાં આસોપાલવના તોરણ બનાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આજે આખો દિવસ ફેરીયાઓ આસોપાલવના તોરણ બનાવી કાલે સવારમાં જ તોરણ વેચી નાખી રોજીરોટી મેળવશે.
Trending
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ
- ગીકબેન્ચ લિસ્ટિંગમાં Microsoft Surfaceનો સમાવેશ…
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ