રોયલ પાર્ક જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાપ્તાહિક ઉજવણી બાદ સંવત્સરી મહાપર્વની ક્ષમાપના પાઠવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોયલ પાર્ક જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓનાં પારણા અને વરઘોડાનું આયોજન કરાયું હતુ. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકોએ અનુમોદનાનો લાભ લીધો હતો. તપસ્વીઓને મગ અને ગોળના પાણીથી પારણા કરાવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે જીનાલયમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો હતો. સાથોસાથ સંઘ જમણમાં જૈનોએ સમુહ ભોજન કરી પરસ્પર વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કર્યું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર