ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજીત રૂ.૫.૫૦ ખર્ચે કરોડના નવા કામો કરવામાં આવશે જેમાં એક ધ્રોલ ગજાનંદ સોસાયટીનો ૨૫ લાખના ખર્ચે પુલીયુ બનાવવામાં આવશે બૂમતરીયા ની વાડી તરફ જવાના રસ્તા નો પુલીયુ ૮.૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ લતીપર રોડ રૂપિયા ૯.૯ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ જુદા જુદા કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાન ઉપપ્રમુખ, કલ્પેશ હડીયલ, ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા, મનસુખભાઈ પરમાર, સવિતાબેન વશરામભાઈ વરુ, તુષારભાઈ ભાલોડીયા, હિતેશભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન ભાઈ કોટેચા, સહિત નગરપાલિકા કોર્પોરેટરો, શહેરના આગેવાનો અને કાર્યક્રરોની આગેવાની હેઠળ લાખો રુપિયાના નવા કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા.
Trending
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો
- સુરેન્દ્રનગરમાં ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ