Abtak Media Google News

લોહાણા મહાજન પ્રમુખના માર્ગદર્શન હેઠળ ડે. કલેકટરને આવેદન પાઠવ્યું

જલારામ જયંતિ લાખો લોકોના આસ્થાના પ્રતિક એવા જલારામ બાપાની આગામી જલારામ જયંતિના દિવસે જાહેર રજા જાહેર કરવા માટેનું આવેદન પત્ર સરકારને ડે.કલેકટર મારફત લોહાણા મહીલા શકિત મંડળ તેમજ (કાયદેસર) રીતે લોહાજા મહાજન પ્રમુખ જતીન સોઢા તેમજ કીરીટભાઇ સોઢાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું.

જેમાં લોહાણા મહીલા મંડળ પ્રમુખ શોભનાબેન બોરીયા ઉપપ્રમુખ ચેતનાબેન રામાણી, મધુબેન ધનેશા, કૃપા સોઢા દીવ્યાબેન ગોટેચા નીશાબેન રામાણી વર્ષાબેન વિઠલાણી, તેમજ તમામ કારોબારી સમીતી સભ્યો લોહાણા મહાજનના તમામ કારોબારી સભ્ય તેમજ લોહાણા અગ્રણી તેમજ પ્રતિષ્ઠીત વેપારીઓ જેન્તીભાઇ રામાણી તથા તથા કાળુભાઇ રામાણી, કીશોરભાઇ બોરીચા, રસીકભાઇ સિરોદર, ગીરીશભાઇ ધનેશા, જતીન કકકડ આશિષ નથવાણી, મિરાજ વિઠલાણી, કૌશલ્પ ગોટેચા, વિવેકા ધનેશા લોહાણ મહાજનના બહોળી સંખ્યામાં સૌ જલારામ ભકતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.