ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા તપાસ થતા એક ટ્રક અને એક ટ્રેકટર ઉના પોલીસને નજરે આવતા ગીર સોમનાથ ખાણ ખનીજને જાણ કરેલ જેમાં લાખો રૂપીયાની ખનીજ ચોરી સામે આવાની સંભાવના છે.જે લીઝ હોલ્ડર કાળારામ બારૈયા હાલ હયાત ન હોવાથી તેમના પુત્ર ઉપર તેમજ હાલ ખાણ સંભાળનાર દિલીપ ચૌહાણ રહે. ભીમપરા ઉનાના સિર પર આવવાની સંભાવના છે. જયારે હવે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ થશે એની રાહમાં લોકોની રાહ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત