રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવીઓ અને અગ્રણીઓએ સ્વ. મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી અર્પી હતી યુવરાણી અભિલાષા કુમારી અલવરનાં જીતેન્દ્રસિંહજી, ગોંડલના મહારાજા સાહેબ જોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, જસદણનાં દરબાર સાહેબ સત્યજીત ખાચર અને મહારાણા સિધ્ધરાજસિંહજી તેમજ બાલસીનોરના નવાબ સલાઉદીનખાન બાબી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિતનાઓ સ્વ. મનોહરસિંહને શ્રધ્ધાંજલી પાઠવી રાજ પરિવારને સાંત્વના આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર