Abtak Media Google News

રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવીઓ અને અગ્રણીઓએ સ્વ. મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી અર્પી હતી યુવરાણી અભિલાષા કુમારી અલવરનાં જીતેન્દ્રસિંહજી, ગોંડલના મહારાજા સાહેબ જોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, જસદણનાં દરબાર સાહેબ સત્યજીત ખાચર અને મહારાણા સિધ્ધરાજસિંહજી તેમજ બાલસીનોરના નવાબ સલાઉદીનખાન બાબી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિતનાઓ સ્વ. મનોહરસિંહને શ્રધ્ધાંજલી પાઠવી રાજ પરિવારને સાંત્વના આપી હતી.Photo 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.