Abtak Media Google News

શનિવારે મોડી સાંજે એક અગત્યનો નિર્ણય લેવાયો 227 નાયબ મામલતદારને પ્રોમોશન આપવામાં આવ્યું અને તેમણે મામલતદાર બનાવમાં આવ્યા.. ઘણા લાંબા સમયથી આ જગ્યા પૂરવાની વાતચીત ચાલુ હતી અંતે શનિવારે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો.

રાજકોટના મામલતદાર તરીકે જુનાગઢના જેંતિલાલ ખોડીદાસ  બોરસનીયા, દક્ષિણના મામલતદાર તરીકે મહેન્દ્ર્કુમર ગઢીયા… રાજકોટ ગ્રામ્ય ના મામલતદાર તરીકે જૂનાગઢનાં કુમાનદાસ કાનપરાની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ શહેર અને જિલ્લામથી પ્રોમોશન મેળવનાર અરવિંદભાઇ કલાસવાને મોરબી જિલ્લાના ટંકારા ખાતે મૂકવામાં આવ્યા છે. જયન્ત્કુમર પરમારને આરટીએસમાં રાજકોટ મુકામે રખાયેલા છે. વિંદોભાઇ ડાંગરને મનોરંજન વેરા શાખામાં મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.