Abtak Media Google News

રાજકોટના રાજવી પરિવાર દ્વારા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી છે. વધુમાં ગુજરાત પનોતા પુત્ર અને વડાપ્રધાન મોદીની રાજકોટના ઠાકોર સાહેબ માધાંતાસિંહ જાડેજા, રાણી સાહેબા કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ જયદીપસિંહજી, યુવરાણી સાહેબા શિવાત્મીકાદેવી અને મુદુલાકુમારી સહિત રાજપરિવારે પી.એમ.ઓ. ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લઇ માંધાતાસિંહજી સાથે વર્તમાન સ્થિત અંગે ચર્ચા વિચારણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.