રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નાયબ કલેકટર ડો. પી.એમ. ડોબરિયા લિખીત તન મની સાજા રહીએ પુસ્તકનું વિમોચન ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે યું હતું. તેમજ તપ-સેવા-સુમિરનની શિબિર યોજાઇ હતી. સરકારી સેવાની સો સો ડોકટરી દૂર રહેવા મન અને તનને શુધ્ધ રાખનાર સ્વાસ્યનુ પુસ્તક તૈયાર કરવા બદલ નરેશભાઇ પટેલે ડો. ડોબરિયાને અભિનંદન પાઠવ્યા હતા અને વધુને વધુ લોકો પુસ્કતનુ વાચન કરે તેવો અનુરોધ ઉપસ્તિ લોકોને કર્યો હતો. ડો. પી.એમ. ડોબરિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુસ્તક વિશેનો પરિચય આપ્યો હતો. લોકોના સ્વાસ્યની સુખાકારી માટે આ પુસ્તકની ૧૧,૧૧૧ નકલોનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેમ ડો. ડોબરિયાએ જણાવ્યું હતું. આ પુસ્તકમાં સહયોગ આપવા બદલ ડો.ડોબરિયાએ નરેશભાઇ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના પરેશભાઇ પટેલનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. જી.ટી. પંડયા, બદ્રીનારાયણ સેવાગ્રામ, મેરઠના ડો.ગોપાલ શાી, અગ્રણી રમેશભાઇ કોયાણી, ચંદ્રકાંતભાઇ પાચાણી, રમેશભાઇ ટીલાળા, વલ્લભભાઇ સતાણી વગેરે ઉપસ્તિ રહયા હતા.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક