Abtak Media Google News

કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા લોકડાઉન દરમિયાન કામ વિના બહાર નીકળતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને સૂચના આપ્યા બાદ ખૂદ પોલસી કમિશ્નર મનોજ અગ્રવાલ રૈયા ચોકડી ખાતે આવી પોલીસ સ્ટાફ દ્વારા કરાતા ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતુ ચેકીંગ માટે વધારે મંગાયેલ ૧૫ ડ્રોન કેમેરાનો વધુને વધુ ઉપયોગ કરવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. (તસવીર: કરન વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.