કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા લોકડાઉન દરમિયાન કામ વિના બહાર નીકળતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને સૂચના આપ્યા બાદ ખૂદ પોલસી કમિશ્નર મનોજ અગ્રવાલ રૈયા ચોકડી ખાતે આવી પોલીસ સ્ટાફ દ્વારા કરાતા ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતુ ચેકીંગ માટે વધારે મંગાયેલ ૧૫ ડ્રોન કેમેરાનો વધુને વધુ ઉપયોગ કરવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. (તસવીર: કરન વાડોલીયા)
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે