શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે શહેરનાં કુવાડવા રોડ ખાતે આવેલ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, કિશોરભાઈ રાઠોડ, અનિલભાઈ પારેખ, મહેશ રાઠોડ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી તેમજ વોર્ડ નં.૪ના સ્થાનિક અગ્રણી અશોક લૂણાગરીયા, સંજય ગોસ્વામી, સી.ટી. પટેલ,અનિલ મકવાણા, રસીક પટેલ, જે.બી. આચાર્ય સહિતના સાથે બહોળી સંખ્યામાં અગ્રણીઓએ પૂ. રણછોડદાસજી બાપુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક