વાંકાનેર મા વધી રહેલ ટ્રાફીક સમસ્યા ને નિવારવા માટે સીટી પી.એસ.આઈ. આર.પી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સાંજ ના સમયે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલ હતુ જેમા વાંઢા લીમડા ચોક થી મેઈન બજાર સહીત આખા શહેર માં ટ્રાફીક ને અડચણ થતા વાહનો ને દુર કરાવી દુકાનદારો ને પોતાની દુકાનો પાસે ટ્રાફીક ને અડચણ નો થાય એવી રીતે વાહનો પાર્ક નો કરવા માટેની સુચના આપેલ આવી રીતે મુખ્ય માર્ગો પર પગપાળા ફરી ને ટ્રાફીક સમસ્યા હલ કરવા મહેનત કરેલ જાડેજા સાહેબ ની આ સરાહનીય કામગીરી થી લોકો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.જો આજ રીતે વારંવાર આવુ પેટ્રોલીંગ થતુ રહે તો ટ્રાફીક સમસ્યા માથી વાંકાનેર વાસી ઓ ને ટુંક સમય મા જ રાહત મળી શકે એવુ બુધ્ધીજીવી ઓ મા ચર્ચાય છે.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી