ધોરાજી તાલુકા ગૌ રક્ષક સમિતિ દ્વારા પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો ધોરાજી ગામે મુસ્લિમ પરિવાર ની વાછડી (ગૌવંશ)ચોરી કરી તેમની દીકરી નાં લગ્ન માં તેની બિરયાની મહેમાનો તથા આગંતુકોને ખવડાવી ને મજા માણી હતી ગૌવંશ કાપી ને મિજબાની માણી એ આરોપી ની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ધોરાજી ગામે છાસવારે બનાવો બનતા રહે છે અને બનાવો નું નામ બંધ લેતાં નથી આરોપી વિરૂદ્ધ કાયદેસર ની તટસ્થ તપાસ કરી ધોરાજી માં ભવિષ્ય માં આવાં બનાવો ન બને આરોપી વિરૂદ્ધ કડક પગલાં તથા સજા થાય તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ધોરાજી ગામ માં હિન્દુ મુસ્લિમ બંને વર્ષો થી રહે છે છાસવારે ગૌવંશ નાં બનાવો બનતા રહે છે જો આમને આમ ગૌવંશ હત્યા નાં બનાવો બનતા રહેશે તો હિન્દુ મુસ્લિમ એકતા જળવાશે નહીં અને કોમી રમખાણો ફાટી નીકળવાની પુરી સંભાવના હોય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવા તથા આવાં બનાવો ન બને પોલીસ તકેદારી રાખે તે માટે ગૌ રક્ષક સમિતિ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું :
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક