દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે. પણ નરેન્દ્રભાઇને ત્રણ દિવસ પહેલા તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે સૈફીનગરની મસ્જીદમાં તેઓ પધારેલ ત્યારે રુબરુમાં દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પ૩ માં સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના સાહેબે અભિનંદન દીર્ધાયુ અંગે પણ દુઆ પ્રાર્થના ગુજારી તેમણે કરેલા કાર્યોને બિરદાવી ભારત દેશ હુજ પ્રગતિના સોપાનો સર કરતો રહે એમ પણ જણાવ્યું હતું.
Trending
- ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી
- હીરામન્ડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનન્યા પાંડે આ ખાસ લૂકમાં નઝર આવી
- કેદારનાથ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ, જાણો વિશેષ પૂજાના રેટ
- જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો
- રકુલ પ્રીત સિંહના આ મોંઘેરા કુર્તામાં એવું તે ખાસ શું છે??
- 8 વર્ષની નારાજગી ભૂલીને, ગોવિંદાએ આરતીના લગ્ન પર વરસાવ્યો પ્રેમ
- વેરાવળ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર
- Google અને Samsungની જુગલબંધી AI જગતને ગજાવશે…