ઋષિ દવે,રાજકોટ: આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ,જેસીપી ખુર્શીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપીએચ.એલ.રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા નાઓની રાહબરીમાં આજીડેમ પો સ્ટેના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
Trending
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ