Abtak Media Google News

પીએસઆઇ સી.એમ. કાંટેલીયાના નવીનામ અભીગમની પ્રજા દ્વારા સરાહના

હાલ વિશ્વભરમાં કોરોનાના હાહાકાર મચાવ્યો છે ત્યારે ધ્રોલ પી.એસ.આઇ સી.એમ કાંટેલીયા ના અધ્યક્ષ સ્થાને ધ્રોલ નાના મોટા વેપારીઓ ને કોઈ માસ્ક વગર ના હોઈ તેમને માસ્ક આપી અને કોરોના થી સક્રમીત ના થઈ તેમાટે સોશિયલ ડિસ્કશન નું પાલન કરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી જેમાં ધ્રોલ શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં મા ઘ્રોલ પોલીસ દ્રારા માસ્ક વિતરણ કરી અને સરકાર  ની ગાઈડલાઈન મુજબ તમામ નિયમો ને પાલન કરવા ની આહવાન કર્યૂ .. અને કોરોના સંક્રમિત ન બને તેની સાવચેત કાળજી રાખવાની ધ્રોલ વાસીઓને અપીલ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.