પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ કાનાલુસ ડબલીંગ યોજનાનો શિલાન્યાસ અને જામનગર તેમજ બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવી હમસફર એકસપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ગ્રામીણ વિકાસ: મત્સ્ય ઉઘોગ અને પરીવહન મંત્રી આર.સી. ફળદુ, હસમુખભાઇ જેઠવા, પુનમબેન માડમ સહીતના અન્ય મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ૧૧૧.૨૦ કી.મી. લાંબા રાજકોટ-કાનાલુસના શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેનો લાભ યાત્રિકોને મળશે અને સાથે ટ્રેનોને સમયસર પહોચાડવાની ક્ષમતામાં પણ વધારો થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર