Abtak Media Google News

સિવિલ હોસ્પિટલ ખાતે ૬૯ વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. Dsc 1613જેમાં તબીબી અધિક્ષક મનીષ મહેતા, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી દંડક અજય પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.