Abtak Media Google News

જી.ઈ.બી. દ્વારા વિવિધ સ્થળોએ થાંભલા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૫/૧૧ ખાતે થાંભલો બદલાવવામા આવ્યો છે. જયાં રેતી કપચી સિમેન્ટથી થાંભલાની મજબુતી માટે ફાઉન્ડેશન કરવાને બદલે જુના થાંભલાની જગ્યાએ પથ્થરો ભરાવી ને નવો થાંભલો ઉભો કરાયો છે. જે મજબુતીની દ્રષ્ટીએ થાંભલો જોખમ કારક છે તેજ થાંભલા ઉપર ચડીને કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. જે જી.ઈ.બી.ની બેદરકારી સાબીત કરી રહી છે.

Img 20180411 101132(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.