Abtak Media Google News

જસદણના નવાગામના ભરવાડ વાસ (નેસડા)માં બહોળી સંખ્યામાં લોકોની વસ્તી હોવા છતાં આંબરડી ગામ પાસે આવેલા નવાગામમાં આઝાદી પછી ગ્રામ પંચાયત એકપણ રોડ બનાવીશકી નથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નાણાંકીય ગ્રાંટમાંથી તૈયાર થયેલો પાણીનો ટાંકો છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાય છે. નવાગામની આઝાદી પછી અઢળક નેતાઓએ મુલાકાત મત માટે લીધી પણ ભરવાડવાસમાં હજુ રોડ થયો નથી અને પાણીનો ટાંકો ચાલુ કરવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.