જસદણના નવાગામના ભરવાડ વાસ (નેસડા)માં બહોળી સંખ્યામાં લોકોની વસ્તી હોવા છતાં આંબરડી ગામ પાસે આવેલા નવાગામમાં આઝાદી પછી ગ્રામ પંચાયત એકપણ રોડ બનાવીશકી નથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નાણાંકીય ગ્રાંટમાંથી તૈયાર થયેલો પાણીનો ટાંકો છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાય છે. નવાગામની આઝાદી પછી અઢળક નેતાઓએ મુલાકાત મત માટે લીધી પણ ભરવાડવાસમાં હજુ રોડ થયો નથી અને પાણીનો ટાંકો ચાલુ કરવામાં આવ્યો નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો