Abtak Media Google News

જામનગરમાં પદયાત્રીઓ દ્વારકા ધુળેટી મહોત્સવમાં પગપાળા જઈ રહ્યા હતા. દ્વારકા જતા પદયાત્રીઓને લાખાબાવળ પાસે પ્રાયવેટ બસે જપેટે લીધા હતા. આ અડફેટ ના લીધે એક વ્યક્તિનું મોત થયું છે.20 જેટલા પદયાત્રીઓને ઇજા પહોચી હતી.

28383749 334317540408839 380948535 N મળતી માહિતી મુજબ જામનગરમાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એક પુરુષનું મોત નિપજ્યું છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.. ઘાયલ પદયાત્રીકોને તાત્કાલિક હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા છે. આ તમામ પદયાત્રિકો ધોળકાના રહેવાસી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.