Abtak Media Google News

આજે દિવાસો છે આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન ભોળાનાથના મંદિરે જાય છે. અને પીપળાનું પુજન કરે છે.

આજના આ પવિત્ર દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત, ઉપવાસ કરી જાગરણ પણ કરે છે. આજે સવારથી શિવાલયોમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શિવપુજન માટે ઉમટી પડી હતી અને ભારે ભકિતભાવ સાથે દેવાધિદેવની પુજા અર્ચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.