Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૯/૦૨/૨૦૧૯ના રોજ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૨મી જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ મહેતા, આસીસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા, તેમજ અગ્રણી વિનોદભાઈ પેઢડીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.