આજરોજ રાજકોટ મતદાર એકતા મંચના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરીમાં એક સો નવ-નવ આવેદનપત્ર આપી ભારતમાં લોકતંત્ર સપવા માટે માંગણી ઉઠાવવામાં આવી હતી. મતદાર એકતા મંચ દ્વારા આવેદનમાં એવો આક્ષેપ કરાયો હતો કે, છેલ્લા ૭૦-૭૦ વર્ષી ભારતમાં લોકતંત્રના નામે ગ્રુપ કે પક્ષ તંત્ર ચાલી રહ્યું છે અને પ્રજા પીસાઈ રહી છે ત્યારે અમારી માંગણી મુજબ લોકતંત્રની રચના થાય તેમ જણાવી રાષ્ટ્રપતિી લઈ જિલ્લા ચૂંટણી અધિકારી સુધી આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર