Abtak Media Google News

લગ્નની લાલચ દઇ ભાગી જનાર શખ્સ દુષ્કર્મ આચરી ફરાર

કેશોદના ગોપાલનગર વિસ્તારની વિધવાની પુત્રને લગ્નની લાલચ દઇ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા અંગેની ઇન્દિરાનગરના શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના ગોપાલનગરની તરૂણીને ગત તા.૧ મેના રોજ ઈન્દિરાનગરના મનિષ દેવા ચુડાસમા નામના શખ્સે લગ્નની લાલચ દઇ અપહરણ કર્યા બાદ તેણી પર બળાત્કાર ગુજારી ભાગી ગયાની તરૂણીની માતાએ મનિષ દેવા ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા પી.આઇ. વાળા સહિતના સ્ટાફે તેની શોધખોળ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.