Abtak Media Google News

કાશ્મીરમાં પુલવામા ખાતે આંતકી હુમલામાં શહીદ થયેલ દેશના શુરવીર સીઆરપીએફના  જવાનોને આજે રાજકોટ મહાનગરપાલિકાનાં મીટીંગ હોલમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, નાયબ કમિશનરઓ, અધિકારીઓ અને તમામ કર્મચારીઓ બે મિનીટ મૌન રાખી હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.Img 20190216 Wa0002

આ તકે, મ્યુનિ. કમિશનર અને સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોના પરિવાર પર આવી પડેલા વ્રજઘાત સમાન દુ:ખ સહન કરવાની પ્રભુ તેઓને શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.