તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં અમ્ફાન નામક વાવાઝોડાથી અલ્કપનીય તારાજી સર્જાઈ છે. બંને રાજ્યોના અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ બંને રાજ્યોના મૃતકો જેની સંખ્યા હાલમાં ૮૫ જેટલી થવા જાય છે. તેમના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. બંને રાજ્યોમાં આ વાવાઝોડાથી યેલા નુકશાન અને મૃત્યુની હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે. તે વધશે તો તે પ્રમાણે વધુ સહાય પણ રામકાના કોલકત્તા સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીની આ સહાયની રકમ રૂપિયા ચાર લાખ પચીસ હજાર વા જાય છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર