Abtak Media Google News

લોધીકા તાલુકાના છાપરાથી દેવગામ જતો જુનો રસ્તો જે જર્જરીત હાલત હતો અને આ રસ્તેથી જતા ખેડુતો ગ્રામજનો રાહદારી મુશ્કેલી પડતી હતી જેની રજુઆત રાજકોટ ગ્રામ્ય૭૧ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આ રસ્તાને નોનપ્લાન કોઝવે રસ્તાની અંદાજીત ૩ કિલોમીટર અને ર૦ લાખ જેવી રકમથી બનાવવાની મજુરી મળતા દેવગામ ના ખેડુતો તેમજ સરપંચ વિશાલભાઇ ફાગલીયા દ્વારા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.