લોધીકા તાલુકાના છાપરાથી દેવગામ જતો જુનો રસ્તો જે જર્જરીત હાલત હતો અને આ રસ્તેથી જતા ખેડુતો ગ્રામજનો રાહદારી મુશ્કેલી પડતી હતી જેની રજુઆત રાજકોટ ગ્રામ્ય–૭૧ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આ રસ્તાને નોનપ્લાન કોઝવે રસ્તાની અંદાજીત ૩ કિલોમીટર અને ર૦ લાખ જેવી રકમથી બનાવવાની મજુરી મળતા દેવગામ ના ખેડુતો તેમજ સરપંચ વિશાલભાઇ ફાગલીયા દ્વારા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે