Abtak Media Google News

વોર્ડ નં.૧૧માં આવેલ શ્યામલ કુંજ સોસાયટી તેમજ આર્યશ્રી સોસાયટીમાં રૂ.૭૩ લાખના ખર્ચે મેટલીંગ કામનું ખાતમુહુર્ત મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે કરાયું.

આ પ્રસંગે ધારસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, મહામંત્રી સંજયભાઈ દવે, આ વિસ્તરના ભાજપ અગ્રણી મયુરીબેન ભાલારા, વિક્રમભાઈ વિઠ્ઠલાણી, ડો. જે. ડી. સાહેબ, કાનાભાઈ રાતડીયા, અરઝનભાઈ આહીર, વિશ્વ મલી વિગેરે બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્તિ રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.