Abtak Media Google News

રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની જૈફ વયે નિધન થયું છે. આજે ગુરૂવારે તેમની તબિયત અચાનક લથડી હતી. જો કે પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર હતા. આવતીકાલે સવારે 8 થી 10 વાગ્યા સુધી મનોહરસિંહજી દાદાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.10 વાગ્યા બાદ પાલખી યાત્રા નીકળશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજીને લોકો ‘દાદા’ના હુલામણા નામથી ઓળખે છે.5 1538059681

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.