Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 40મી વાર ‘મન કી બાત’ કરશે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેને લઈને તેઓ ચર્ચા કરી શકે છે. સાથોસાથ પરીક્ષા પહેલા બાળકોને મોટિવેશનલ સંદેશ પણ આપી શકે છે. ડિસેમ્બરમાં મોદીએ કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. સાથોસાથ કહ્યું હતું કે નવા વિષયો પર વાત થતી રહેશે. તેઓએ નવા મતદાતાઓનું સ્વાગત પણ કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.