Abtak Media Google News

ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ‘અબતક’પરિવારનો સંપૂર્ણ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો અને મહાઆરતીનો લાભ લીધો હતો. ‘અબતક’પરિવાર પર હમેંશા બાપાની કૃપા બની રહે તે માટે ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગણપતિદાદાનું ધામધમૂમથી વિસર્જન કરવામાં આવનાર છે.

Img 20190912 Wa0001 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.