ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ‘અબતક’પરિવારનો સંપૂર્ણ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો અને મહાઆરતીનો લાભ લીધો હતો. ‘અબતક’પરિવાર પર હમેંશા બાપાની કૃપા બની રહે તે માટે ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગણપતિદાદાનું ધામધમૂમથી વિસર્જન કરવામાં આવનાર છે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક