Abtak Media Google News

ગારીયાધાર શહેર માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત  કે વી વિદ્યાલય માં ૨૩ મો વાર્ષિકોત્સવ આગામી તા૨/૩/ ના રોજ ઉજવાશે.સરકાર ના નીતિ આયોગ ના સૌજન્ય થી બાળકો માં રહેલ સર્જનાત્મક અને સંશોધન કૌશલ્ય નું સિંચન કરતી સંસ્થા ના ૨૩ માં વાર્ષિકોત્સવ દીને અટલ ટિંકરિંગ લેબ નો પ્રારંભ જંગમી તીર્થંકર શ્રી જયદેવ ચરણજી મહારાજ ના આશીર્વચન સાથે ઉદ્ધાટક નામદાર શ્રી ભારત સરકાર ના મંત્રી મનસુખભાઈ માંડવીયા ના વરદહસ્તે સાંસદ શ્રી નારણભાઈ  કાછડીયા અમરેલી ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી ગારીયાધાર સહિત ભાવનગર ડી કો બેન્ક ના નાનુભાઈ વાધાણી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ધોધારી સુરત અગ્રણી શ્રી પ્રવીણભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર યુનિ ના વિજયભાઈ દેશાણી સહિત ભાવનગર જિલ્લા ના ઉચ્ચ અધિકારી શ્રી ઓ કેળવણીકાર શ્રી રાજસ્વી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ ના સૂત્રધાર શ્રી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ધો ૧૦/૧૨  ના છાત્રો નો વિદાયમાન તેજસ્વી છાત્રો ને શિલ્ડ સન્માન કર્મઠ શિક્ષક કર્મચારી ગણ નું વિશિષ્ઠ બહુમાન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાનાર ૨૩ મો વાર્ષીકોત્સવ ઉજવવા નું સુંદર આયોજન  કરાયું છે પ્રાથમિક કેળવણી થી લઈ ને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી નર્સરી પ્રિ પ્રાયમરી બી એ આર્ટસ બી કોમ એમ કોમ કોમર્સ કોલેજ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ શિક્ષણ ક્ષેત્રે સુંદર વ્યક્તી વિકાસ ઘડતર કરતી કે વી વિદ્યા મંદિર ખાતે રંગારંગ ૨૩ માં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.