સાલ ૨૦૧૫ ની જમીન અધિગ્રહણ બીલની સંસદીય બેઠક મંગળવારે નહી યોજાય. કેમ કે સાંસદ પેનલનાં ૩૦ સભ્યોમાંથી માત્ર ૬ સભ્યો જ કાર્યરત છે. ગણેશસિંહ કે જે સમિતિનાં ચેરમન છે. તે ઉપરાંત ભાજપનાં સાંસદ સભ્યો સિવિલ એવિએશન અને હાઈવે મંત્રાલયના સચિવો છ સભ્યો – ભાજપના ત્રણ, ટીઆરએમસીના ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત, ભત્રુહરી મહાતબ (બીજેડી) અને વીર સિંહ (બીએસપી) – યાદીમાં છે. વિરોધ પક્ષનાં નેતા જણાવે છે કે, “એવું લાગે છે કે શાસક પક્ષ હવે આ બિલમાં રસ ધરાવતો નથી, કારણ કે મોટાભાગના લોકો લાંબા ગાળા બાદ બેઠક યોજી શકે તેમ નથી. આ મામલે સાંસદની મીટીંગ છેલ્લા કેટલાક વર્ષોમાં, બહુ ઓછી બેઠકો સમિતિમાં યોજી છે. જ્યારે સમિતિમાં જૂન તેમજ જુલાઇ 2015 સુધીનાં સમય દરમિયાન વચ્ચે બે મહિનામાં 14 વખત મળ્યા હતા અને 2015 માં 19 બેઠકો યોજી હતી, તે પછી 2016 માં બે બેઠકો ઘટી અને 2017 માં ચાર બેઠકો થઈ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર