Abtak Media Google News

સાલ ૨૦૧૫ ની જમીન અધિગ્રહણ બીલની સંસદીય બેઠક મંગળવારે નહી યોજાય. કેમ કે સાંસદ પેનલનાં ૩૦ સભ્યોમાંથી માત્ર ૬ સભ્યો જ કાર્યરત છે. ગણેશસિંહ કે જે સમિતિનાં ચેરમન છે. તે ઉપરાંત ભાજપનાં સાંસદ સભ્યો સિવિલ એવિએશન અને હાઈવે મંત્રાલયના સચિવો છ સભ્યો – ભાજપના ત્રણ, ટીઆરએમસીના ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત, ભત્રુહરી મહાતબ (બીજેડી) અને વીર સિંહ (બીએસપી) – યાદીમાં છે. વિરોધ પક્ષનાં નેતા જણાવે છે કે, “એવું લાગે છે કે શાસક પક્ષ હવે આ બિલમાં રસ ધરાવતો નથી, કારણ કે મોટાભાગના લોકો લાંબા ગાળા બાદ બેઠક યોજી શકે તેમ નથી. આ મામલે સાંસદની મીટીંગ છેલ્લા કેટલાક વર્ષોમાં, બહુ ઓછી બેઠકો સમિતિમાં યોજી છે. જ્યારે સમિતિમાં જૂન તેમજ જુલાઇ 2015 સુધીનાં સમય દરમિયાન વચ્ચે બે મહિનામાં 14 વખત મળ્યા હતા અને 2015 માં 19 બેઠકો યોજી હતી, તે પછી 2016 માં બે બેઠકો ઘટી અને 2017 માં ચાર બેઠકો થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.