Abtak Media Google News

આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા નહીં રમાય ગણતરીનાં લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રીની સાદગીસભર ઉજવણી થશે. કચ્છની ઘણીયાણીર્માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રી નિમિતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.