આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા નહીં રમાય ગણતરીનાં લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રીની સાદગીસભર ઉજવણી થશે. કચ્છની ઘણીયાણીર્માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રી નિમિતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર