Abtak Media Google News

તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ને સોમવારના રોજ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિનની ઉજવણી યોગ કેન્દ્ર, નગરપાલિકા ગાર્ડન ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં પંડિતજીના સ્વભાવ અને ચારીત્ર્ય દર્શન અને પુષ્પાંજલી કરી અને તેમના જીવન ચરીત્રનું પ્રવચન કરી ઝાંખી કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, મહામંત્રી કાળુભાઈ માવદીયા, નગરપાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન અમિતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, નગરપાલિકા સભ્ય ફાલ્ગુનીબેન વ્યાસ, જયશ્રીબેન ધોરીયા, ભિખુભા જેઠવા, ભરતભાઈ નડીયાપરા, ભાજપના આગેવાન વિરપાલભાઈ ગઢવી, અનિલભાઈ તન્ના, ઈન્દ્રજીતસિંહ પરમાર, પ્રતાપભાઈ દતાણી, મનસુખભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, હસુભાઈ નકુમ, મહિલા મોરચા પ્રમુખ મીતાબેન લાલ, મેઘાબેન વ્યાસ, પાયલબેન શુકલ, કિરણબેન ઘઘડા, ચંદનબેન પરમાર, યુવા ભાજપ પ્રમુખ અમિતભાઈ શુકલ, નિકુંજભાઈ વ્યાસ, રાકેશભાઈ પરમાર, વનરાજસિંહ વાઢેર, પાર્થભાઈ દાવડા, હાર્દિકભાઈ મોટાણી, રાહુલભાઈ બેરડીયા, મેસુરભાઈ આંબલીયા, મુકેશભાઈ કાનાણી, રાજીવભાઈ ભુંડીયા, અમિતભાઈ જોષી, દેવાભાઈ ડગરા, અજુભાઈ ગાગીયા, કરશનભાઈ ગોજીયા, કાનાભાઈ કરમુર તેમજ ભાજપના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.