Abtak Media Google News

રાજકોટ ઉપરાંત આજુબાજુનાં ગામોમાંથી રકતદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા: એકત્રિત કરાયેલુ રકત ગરીબ દર્દીઓને અપાશે

22 3ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે સતત ૧૮માં વર્ષે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતા સદજયોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મેગા રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાભાવીઓએ રકતદાન કર્યું હતુ.નાના મવા મેઈનરોડ ખાતે આવેલ સત્યમ પાર્ટી પ્લોટમાં યોજાયેલા મેગા રકતદાન કેમ્પમાં રાજકોટ ઉપરાંત આસપાસનાં ગામોમાંથી બહોળી સંખ્યામાં યુવાનો રકતદાન કરવા ઉમટી પડયા હતા.વહેલી સવારથી જ રકતદાતાઓની મોટી ભીડ જોવા મળી હતી.

33

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.