Abtak Media Google News

સિંહના પગલા હોવાના અંદાજથી ખેડુતોમાં ભયનો માહોલ

કેશોદ તાલુકાના નાનીઘંસારી ગામના વેકરા કાંઠા વિસ્તારમાં આવેલ બાપુડીની સિમમાં રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીના પગલા જોવા મળતા તે સિંહના પગલા હોવાના અંદાજથી ખેડુતોમાં ભયનો માહોલ.

વનવિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી હતી રાત્રીના સમયે લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.