Abtak Media Google News

ગેરકાયદેસર રીતે માલ સ્થગિત કરતાં હોવાનો વેપારીનો આક્ષેપ

કેશોદમાં વેપારીનો મગફળીનો જથ્થો સ્થગિત કરતાં વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર રીતે માલ સ્થગિત કરતાં હોવાનો વેપારીનો આક્ષેપ, વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શેષ ઉઘરાવવાના બહાને મનફાવે તેમ પેસા લેતા હોવાનો વેપારીનો આક્ષેપ છેલ્લા 5 વર્ષથી લાયસન્સ રીન્યુ કરાવ્યું નથી તો શેષ શેની.વેપારી યાર્ડ ના સેક્રેટરી દ્વારા ગઈકાલે મગફળીનો જથ્થો કરવામાં આવ્યો હતો સ્થગિત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.