નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ રેખાબેન રાવલ, ગુજરાત રાજ્ય સંગઠન મહામંત્રી હિતેશભાઇ ગૌસ્વામી, ગુજરાત રાજ્ય મંત્રી પરેશ નિમાવત ના માર્ગદર્શક,આજ રોજ જૂનાગઢ જિલ્લા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી શેલની સપના કરવા મા આવી ત્યારે જુનાગઢ જિલ્લાના પ્રમુખ સંજયભાઇ રૂધાણી, સંગઠન મંત્રી ભરતભાઇ ઓડેદરા સાથે જૂનાગઢ જિલ્લા ની ટિમ સાથે ઉપસ્થિત રહીને સફાઇ કર્મચારી ના હસ્તે ઓપનિંગ કરવામા આવ્યું હતું સાથોસાથ સ્વચ્છતા કર્મીને એક કપડાની જોડ આપી ને તેનું સન્માન કરવામા આવ્યુ હતુ ને ત્યારે સ્વચ્છતા કર્મચારી દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન જૂનાગઢ જિલ્લાની ટિમને આપવામા આવ્યા હતા
Trending
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Leagueમાં Manchester United અને Evertonએ વગાડ્યો જીતનો ડંકો…