Abtak Media Google News

જેતપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવો કે દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસ નિમિતે જેતપુરમાં સ્વામિનારાયણ મંદિર તેમજ બાળસ્વ‚પ ઘનશ્યામ મહારાજ હિંડોળા સ્વ‚પે દર્શન માટે અનોખા કલાત્મક અને ફુલ લાઈટીંગ/ ડેકોરેશન

સેટ સાથે હિંડોળા દર્શનનો પ્રારંભ કરવામાં આવેલ. જેના જેતપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી નિલકંઠ ચરણદાસ સ્વ્મી તથા ધોરાજીના પુરાણી સ્વામી તેમજ જેતપુરના અગ્રણી ઉધોગપતિ રવિભાઈ આંબલીયા તથા જગદીશભાઈ પાંભર, પ્રશાંત કોરાટ તથા જેતપુરના બહોળી સંખ્યામાં હરિભકતોએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.