લાલપુર-જામજોધપૂર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ રહ્યો હોય સરકાર તેમજવિમા કંપની દ્વારા લાલપૂર જામજોધપુર વિસ્તારમાં ખેડુતોને વીમાની સહાય મળે તે માટે આ વિસ્તારમાં ખેતરમાં ક્રોપ કટીંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.ત્યારે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, દ્વારા ખેડુતોને સંતોષકારક રીતે વિમો મળવાપાત્ર મળે તેમાટે સરકારના અધિકારીઓ સાથે લાલપૂર જામજોધપુરના ગામડામાં ખેડુતોના ખેતરોની ક્રોપ કટીંગ માટે મુલાકાત લીધી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર