રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની યોજાયેલી ચૂંટણીમાં જૈન અગ્રણી અને પ્રખ્યાત અંબા આશ્રિત સાડીના માલિક નિલેશભાઈ ભલાણીનો ભવ્ય વિજય થયો હતો. ભીમભાઈના નામે વધારે જાણીતા નિલેશભાઈએ અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવતા મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ શુભકામનાઓ પાઠવી હતી. ભીમભાઈએ ચેમ્બરનાં સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર