Abtak Media Google News

ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું આજરોજ શહેરમાં આગમન થતા જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખના નિવાસ સ્થાનેથી આદિનાથ ગુ‚ચૈત્ય જિનાલયથી શ‚ કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવેલ. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આજથી શ‚ થતી ચૈત્ર માસની આશ્ર્વત આયંબિલ ઓળી જાગનાથ શ્ર્વે. મૂર્તિપુજક જૈન સંઘમાં ઉલ્લાસપુર્વક કરાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.