Abtak Media Google News

કેશોદમાં હરરાજી થયા વગરની મગફળી ભરાતી હોવાની માહિતી.નાફેડના કહેવાથી મગફળી ભરાતી હોવાનો ગોડાઉન મેનેજરની એકરાર,જૂનાગઢના વેપારીઓ ત્યાં હાજર ,ગોડાઉન મેનેજર દેસાઈ દ્વારા સાથે ટેલિફોનિક વાતચીતમાં કર્યો ઘટસ્ફોટ.

વેપારીઓ દ્વારા હરરાજી કરી મગફળી લીધા હોવાનો એકરાર નાફેડની શંકાસ્પદ ભૂમિકા વેપારી અને ગોડાઉન.મેનેજર વચ્ચે વિરોધાભાસી નિવેદન કેશોદમાં સરકારી ટેકાના ભાવે ખરીદી થયેલ મગફળીના ભરાઈ રહયાછે ટ્રક નાફેડ દ્વારા જુનાગઢના વેપારીઓને વેંચાણથી મોકલવામાં આવી રહી છે .કેશોદમાંથી ભરાઈ રહેલ મગફળી હરરાજીથી આપવામાં આવી હશે કે કેમ તે તપાસનો વિષય નાફેડ ના કહેવાથી મગફળી ભરાતી હોવાનો ગોડાઉન મેનેજરની સ્પષ્ટતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.