IBના એલર્ટના પગલે ગુજરાતમાં ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો, ફરવાલાયક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે, ગુજરાતમાંઆંતકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાણકારી અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હૂમલાના ઈન્પુટ બાદ સતર્ક કરવામાં આવ્યું છે.અંબાજી અને સોમનાથ જેવા મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે.15મી ઓગસ્ટ નજીક આવતા સુરક્ષા વધારવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો