Abtak Media Google News

IBના એલર્ટના પગલે ગુજરાતમાં ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો, ફરવાલાયક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે, ગુજરાતમાંઆંતકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાણકારી અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હૂમલાના ઈન્પુટ બાદ સતર્ક કરવામાં આવ્યું છે.અંબાજી અને સોમનાથ જેવા મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે.15મી ઓગસ્ટ નજીક આવતા સુરક્ષા વધારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.